નવી દિલ્હીઃ નાણામંત્રી અરુણ જેટલીએ આજે વર્ષ 2018-19નું બજેટ સંસદમાં રજુ કર્યું છે. આ બજેટમાં જેટલીએ ખેડૂતો અને મધ્યમ વર્ગ માટે સારુ બજેટ હોવાનું કહ્યું છે. સાથે જ સરકાર સતત ગરીબો માટે અને તેમના આગળ વધવા અંગે વિચારી રહી હોવાનું પણ જેટલીએ કહ્યું છે. જેટલી બજેટ રજૂ કરતા પહેલા નાણાંમંત્રાલય પહોંચ્યા હતા અને તે દરમિયાન બજેટના પેપર્સ પાર્લામેન્ટ હાઉસમાં પહોંચાડી દેવાયા હતા. જેટલી રાષ્ટ્રપતિ કોવિંદને પણ મળ્યા હતા.
દેશને શું મળ્યું, જુઓ અહીં
- શિક્ષા પાછળ 1500 કરોડ ખર્ચ કરવાની સરકારની યોજના છે.
- નવા કર્મચારીના ઈપીએફમાં 12 ટકા રકમ સરકાર આપશે, 70 લાખ નવી નોકરીઓ આપવાની સરકારની યોજના. 1 હજાર વિદ્યાર્થીઓને આઈઆઈટીમાઁથી પીએચડી કરવાની સુવિધા આપવામાં આવશે. દેશના દરેક જિલ્લામાં સ્કીલ સેન્ટર બનાવાશે. 2022 સુધી 50 લાખ યુવાનોને સ્કોલરશિપ આપવામાં આવશે.
- રેલવેના વિકાસ માટે 1 લાખ 48 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે. પાટા અને ગેજ બદલવા પર ભાવ મૂકાશે
- ટેક્સટાઈલ ક્ષેત્રના કર્મચારીઓ માટે 600 કરોડની ફાળવણી કરાઈ. નાના ઉદ્યોગો માટે 3794 કરોડની ફાળવણી કરાઈ
- સરહદ પર રસ્તાઓ બનાવવા બજેટમાં વધુ ભાર મૂકાયો
- 20,653 કરોડના ખર્ચે સ્માર્ટ સિટી બનાવવા 99 શહેર પસંદ કરાયા. 100 સ્મારકોને આદર્શ બનાવાશે. ધાર્મિક સ્થળો માટે ખાસ હેરિટેજ યોજના અમલમાં મૂકાશે. પીએમ ખુદ સરકારના લક્ષ્યાંકોની સમીક્ષા કરે છે.
- બ્રોડગેજ રેલ ગેજ નેટવર્ક સ્થપાસે
- 600 આધુનિક સ્ટેશન્સને વાઈફાઈથી સજ્જ કરાશે
- પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે
- એરપોર્ટ પર ટ્રાફિક ક્ષમતા પાંચ ગણી કરવાનું લક્ષ્યાંક બનાવાયું. 16 એરપોર્ટ બનાવવાનું કામ ચાલુ
- ખેડૂતો માટે 11 લાખ કરોડનું ફંડ ફાળવાયું. ઓર્ગેનિક કૃષિને પ્રોત્સાહન
- 2022 સુધી દરેક ગરીબને ઘર આપવાનું લક્ષ્યાંક
- દિવાસીઓને વાંસના વેચાણથી રોજી મેળવવાનો પ્રયાસ કરાશે. 1290 કરોડ આપી વાંસ યોજના ચલાવાશે
- દેશના 4 કરોડ ઘરોને કોઈ પણ ખર્ચ વગર વીજળી કનેક્શન અપાશે.
- ઓપરેશન ગ્રીન માટે 500 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂકાશે. જે હેઠળ બટાકા, ટામેટા અને ડુંગળીનો બગાડ અટકશે
- નવું ગ્રામીણ બજાર ઈ-નેમ બનાવવાની જાહેરાત કરાઈ. ખેડૂતોને પુરતુ એમએસપી આપવાની જાહેરાત કરાઈ
- ફાર્મ ડેવલપમેન્ટ ફંડ માટે 2000 કરોડ રૂપિયાના ફંડની ફાળવણી કરાશે
- તીનો ખર્ચો ઓછો કરવો અને પાકનો ભાવ ખેડૂતોને વધારે અપાવવો તે અમારો હેતુ
- ચૂંટણી સમયે ખેડૂતો માટે મોટી જાહેરાત કરાઈ. ખેડૂતોને પાકના દોઢગણા ભાવ આપવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવાશે
- તેમણે કહ્યું કે, આજે દેશમાં કૃષિ ઉત્પાદન રોકેર્ડ સ્તર પર છે. શાકભાજી અને ફળોનું ઐતિહાસિક ઉત્પાદન થયું છે. 275 મિલિયન ટન અનાજ પેદા થયું છે. ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે અમે કટિબદ્ધ છીએ
- અમારી સરકાર હવે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસથી આગળ વધીને મધ્યવર્ગીય લોકોનું જીવન સરળ બનાવવા કાર્ય કરી રહી છે. ઉજ્વલ યોજના દ્વારા સરકાર કરોડો ગરીબોને મફત ગેસ કનેક્શન આપી રહી છે. સ્ટેંટની કિંમત નજીવી કરાઈ છે. ટિકીટથી લઈને મોટાભાગની વસ્તુઓને ઓનલાઈન કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. સરકારે પાયાની દિશામાં સુધારા કરવા પ્રયાસ કર્યાં છે. સરકારના પ્રયાસોથી દેશમાં એફડીઆઈનો વધારો થયો છે. અમારી સરકારમાં ભષ્ટ્રચારમાં ઘટાડો થયો છે
- અમારી સરકાર હવે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસથી આગળ વધીને મધ્યવર્ગીય લોકોનું જીવન સરળ બનાવવા કાર્ય કરી રહી છે. ઉજ્વલ યોજના દ્વારા સરકાર કરોડો ગરીબોને મફત ગેસ કનેક્શન આપી રહી છે. સ્ટેંટની કિંમત નજીવી કરાઈ છે. ટિકીટથી લઈને મોટાભાગની વસ્તુઓને ઓનલાઈન કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. સરકારે પાયાની દિશામાં સુધારા કરવા પ્રયાસ કર્યાં છે. સરકારના પ્રયાસોથી દેશમાં એફડીઆઈનો વધારો થયો છે. અમારી સરકારમાં ભષ્ટ્રચારમાં ઘટાડો થયો છે
- દુનિયામાં પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનશે ભારત. સરકારે અર્થવ્યવસ્થાને નવી ઓળખ આપી છે. ગરીબોને અમે ઘરનું ઘર આપ્યું
દેશને શું મળ્યું, જુઓ અહીં
- શિક્ષા પાછળ 1500 કરોડ ખર્ચ કરવાની સરકારની યોજના છે.
- નવા કર્મચારીના ઈપીએફમાં 12 ટકા રકમ સરકાર આપશે, 70 લાખ નવી નોકરીઓ આપવાની સરકારની યોજના. 1 હજાર વિદ્યાર્થીઓને આઈઆઈટીમાઁથી પીએચડી કરવાની સુવિધા આપવામાં આવશે. દેશના દરેક જિલ્લામાં સ્કીલ સેન્ટર બનાવાશે. 2022 સુધી 50 લાખ યુવાનોને સ્કોલરશિપ આપવામાં આવશે.
- રેલવેના વિકાસ માટે 1 લાખ 48 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે. પાટા અને ગેજ બદલવા પર ભાવ મૂકાશે
- ટેક્સટાઈલ ક્ષેત્રના કર્મચારીઓ માટે 600 કરોડની ફાળવણી કરાઈ. નાના ઉદ્યોગો માટે 3794 કરોડની ફાળવણી કરાઈ
- સરહદ પર રસ્તાઓ બનાવવા બજેટમાં વધુ ભાર મૂકાયો
- 20,653 કરોડના ખર્ચે સ્માર્ટ સિટી બનાવવા 99 શહેર પસંદ કરાયા. 100 સ્મારકોને આદર્શ બનાવાશે. ધાર્મિક સ્થળો માટે ખાસ હેરિટેજ યોજના અમલમાં મૂકાશે. પીએમ ખુદ સરકારના લક્ષ્યાંકોની સમીક્ષા કરે છે.
- બ્રોડગેજ રેલ ગેજ નેટવર્ક સ્થપાસે
- 600 આધુનિક સ્ટેશન્સને વાઈફાઈથી સજ્જ કરાશે
- પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે
- એરપોર્ટ પર ટ્રાફિક ક્ષમતા પાંચ ગણી કરવાનું લક્ષ્યાંક બનાવાયું. 16 એરપોર્ટ બનાવવાનું કામ ચાલુ
- ખેડૂતો માટે 11 લાખ કરોડનું ફંડ ફાળવાયું. ઓર્ગેનિક કૃષિને પ્રોત્સાહન
- 2022 સુધી દરેક ગરીબને ઘર આપવાનું લક્ષ્યાંક
- દિવાસીઓને વાંસના વેચાણથી રોજી મેળવવાનો પ્રયાસ કરાશે. 1290 કરોડ આપી વાંસ યોજના ચલાવાશે
- દેશના 4 કરોડ ઘરોને કોઈ પણ ખર્ચ વગર વીજળી કનેક્શન અપાશે.
- ઓપરેશન ગ્રીન માટે 500 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂકાશે. જે હેઠળ બટાકા, ટામેટા અને ડુંગળીનો બગાડ અટકશે
- નવું ગ્રામીણ બજાર ઈ-નેમ બનાવવાની જાહેરાત કરાઈ. ખેડૂતોને પુરતુ એમએસપી આપવાની જાહેરાત કરાઈ
- ફાર્મ ડેવલપમેન્ટ ફંડ માટે 2000 કરોડ રૂપિયાના ફંડની ફાળવણી કરાશે
- તીનો ખર્ચો ઓછો કરવો અને પાકનો ભાવ ખેડૂતોને વધારે અપાવવો તે અમારો હેતુ
- ચૂંટણી સમયે ખેડૂતો માટે મોટી જાહેરાત કરાઈ. ખેડૂતોને પાકના દોઢગણા ભાવ આપવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવાશે
- તેમણે કહ્યું કે, આજે દેશમાં કૃષિ ઉત્પાદન રોકેર્ડ સ્તર પર છે. શાકભાજી અને ફળોનું ઐતિહાસિક ઉત્પાદન થયું છે. 275 મિલિયન ટન અનાજ પેદા થયું છે. ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે અમે કટિબદ્ધ છીએ
- અમારી સરકાર હવે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસથી આગળ વધીને મધ્યવર્ગીય લોકોનું જીવન સરળ બનાવવા કાર્ય કરી રહી છે. ઉજ્વલ યોજના દ્વારા સરકાર કરોડો ગરીબોને મફત ગેસ કનેક્શન આપી રહી છે. સ્ટેંટની કિંમત નજીવી કરાઈ છે. ટિકીટથી લઈને મોટાભાગની વસ્તુઓને ઓનલાઈન કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. સરકારે પાયાની દિશામાં સુધારા કરવા પ્રયાસ કર્યાં છે. સરકારના પ્રયાસોથી દેશમાં એફડીઆઈનો વધારો થયો છે. અમારી સરકારમાં ભષ્ટ્રચારમાં ઘટાડો થયો છે
- અમારી સરકાર હવે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસથી આગળ વધીને મધ્યવર્ગીય લોકોનું જીવન સરળ બનાવવા કાર્ય કરી રહી છે. ઉજ્વલ યોજના દ્વારા સરકાર કરોડો ગરીબોને મફત ગેસ કનેક્શન આપી રહી છે. સ્ટેંટની કિંમત નજીવી કરાઈ છે. ટિકીટથી લઈને મોટાભાગની વસ્તુઓને ઓનલાઈન કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. સરકારે પાયાની દિશામાં સુધારા કરવા પ્રયાસ કર્યાં છે. સરકારના પ્રયાસોથી દેશમાં એફડીઆઈનો વધારો થયો છે. અમારી સરકારમાં ભષ્ટ્રચારમાં ઘટાડો થયો છે
- દુનિયામાં પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનશે ભારત. સરકારે અર્થવ્યવસ્થાને નવી ઓળખ આપી છે. ગરીબોને અમે ઘરનું ઘર આપ્યું