જ્યારે દેશમાં પુલવામામાં અટેક થયો છે અને આપણા દેશે 40 જવાનોની શહીદી જોઈ છે, ત્યારથી દરેક વ્યક્તિએ પોતાના સામર્થ્ય અનુસાર શહીદના પરિવારોની મદદ કરી છે. અને અત્યાર સુધીમાં ઘણા બધા પરિવારોને મદદ મળી ગઈ છે. સામાન્ય જનતાએ પણ શહીદોની મદદ કરી છે, તો સેલિબ્રિટીઓએ પણ ભારે રૂપિયા દાન કરી શહીદના પરિવારોની મદદ માટે હાથ લંબાવ્યો છે.
જેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાં 110 કરોડ રૂપિયા આપ્યા છે. એટલું જ નહિ એમણે પીએમ કાર્યાલયમાં ઈ-મેલ કરી ભારતના પ્રધાનમંત્રીને મળવાનો સમય માંગ્યો છે. જેના જવાબમાં પીએમ કાર્યાલય માંથી એમને જવાબ મળ્યો છે કે બે ત્રણ દિવસની અંદર પીએમ સાથે મળવાનો સમય નક્કી કરવામાં આવશે.
વૈજ્ઞાનિક છે મુર્તજા અલી
જે જન્મથી નેત્રહીન (પાર્શીયલ બ્લાઇન્ડ) છે. એમણે કોટામાં કોમર્સ કોલેજ માંથી શિક્ષણ લીધું છે. એમણે કોટાથી સ્નાતકનું ભણતર પણ પૂરું કર્યુ છે. અને એમનો પારિવારિક વ્યાપાર ઓટોમોબાઇલનો હતો. જો કે નેત્રહીન હોવાને કારણે એમાં એમને નુકશાન થઇ રહ્યું હતું. એવામાં એમણે મોબાઈલ અને ડીશ ટીવીના ક્ષેત્રમાં કામ કરવાનું શરુ કરી દીધું.
એકવાર 2010 માં તે કોઈ કામથી જયપુર ગયા હતા. ત્યાં તે કોઈની સાથે એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવી રહ્યા હતા. એવામાં એમની નજીક ઉભેલા કોઈ અન્ય વ્યક્તિના ફોન પર કોલ આવ્યો અને એણે જેવો જ ફોન રિસીવ કર્યો કે અચાનક આગ લાગી ગઈ. એનું કારણ જાણવાની ઉત્સુકતા એમના મનમાં ઉત્પન્ન થઇ. આ રીતે એમણે ફ્યુઅલ બર્ન રેડિએશન ટેક્નોલોજી બનાવી. આ ટેક્નોલોજી દ્વારા, જીપીએસ, કેમેરા અથવા અન્ય કોઈ ઉપકરણ વગર જ કોઈ પણ વાહનને ટ્રેસ કરી શકાય છે.
જણાવી દઈએ કે મુર્તજા અલીએ બર્ન રેડિએશન ટેક્નોલોજી દ્વારા જીપીએસ, કેમેરા કે અન્ય કોઈ ઉપકરણ વગર જ કોઈ પણ વાહનને શોધી કાઢવાની ટેક્નિકનો આવિષ્કાર કરી ચુક્યા છે. આ સમયે મુર્તજા અલી મુંબઈમાં વૈજ્ઞાનિક કામ કરી રહ્યા છે. એક કંપની સાથે ડીલ ફાઇનલ થવાથી એમને સારી રકમ મળી છે.
જણાવી દઈએ કે પુલવામાના શહીદો માટે બધા સેલિબ્રિટીઓએ યથા શક્તિ રકમ આપી છે, જેથી એમના પરિવારની મદદ થઇ શકે. સાથે જ સરકારે પોતાના વીર જવાનોનો બદલો લેવા માટે પાકિસ્તાન પર એયર સ્ટ્રાઇક પણ કરી હતી, જેમાં લગભગ 300 આતંકવાદીઓ મારવામાં આવ્યાના સમાચાર છે. અહીં સુધી કે એવું માનવામાં આવી રહ્યું છે કે જૈશ એ મોહમ્મદના આગેવાન મસૂદ અઝહરના મૃત્યુના સમાચાર પણ આવ્યા છે. જો કે અત્યારે આ વાતની પુષ્ટિ નથી થઇ શકી.
આ સમયે દરેક દેશવાસીનું દિલ ફક્ત પોતાના શહીદ જવાન માટે ધડકી રહ્યું છે અને એ પણ આશા છે કે આપણે એમની વધારે માં વધારે મદદ કરી શકીએ. સાથે જ આતંકવાદનો સંપૂર્ણ રીતે સફાયો થાય. જણાવી દઈએ કે આ દિવસોમાં ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધ ઘણા તણાવ પૂર્ણ થઇ ગયા છે.
આપણા વિંગ કમાંડર પાકિસ્તાનની કેદમાં ફસાયા હતા એનાથી બંને દેશ વચ્ચે સમસ્યા ઘણી વધી હતી. જો કે વિંગ કમાંડર અભિનંદન સકુશળ પાછા ભારત આવી ગયા છે. પણ પાકિસ્તાનને લઈને અત્યારે પણ ભારતનું વલણ કડક જ છે.
જેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાં 110 કરોડ રૂપિયા આપ્યા છે. એટલું જ નહિ એમણે પીએમ કાર્યાલયમાં ઈ-મેલ કરી ભારતના પ્રધાનમંત્રીને મળવાનો સમય માંગ્યો છે. જેના જવાબમાં પીએમ કાર્યાલય માંથી એમને જવાબ મળ્યો છે કે બે ત્રણ દિવસની અંદર પીએમ સાથે મળવાનો સમય નક્કી કરવામાં આવશે.
વૈજ્ઞાનિક છે મુર્તજા અલી
જે જન્મથી નેત્રહીન (પાર્શીયલ બ્લાઇન્ડ) છે. એમણે કોટામાં કોમર્સ કોલેજ માંથી શિક્ષણ લીધું છે. એમણે કોટાથી સ્નાતકનું ભણતર પણ પૂરું કર્યુ છે. અને એમનો પારિવારિક વ્યાપાર ઓટોમોબાઇલનો હતો. જો કે નેત્રહીન હોવાને કારણે એમાં એમને નુકશાન થઇ રહ્યું હતું. એવામાં એમણે મોબાઈલ અને ડીશ ટીવીના ક્ષેત્રમાં કામ કરવાનું શરુ કરી દીધું.
એકવાર 2010 માં તે કોઈ કામથી જયપુર ગયા હતા. ત્યાં તે કોઈની સાથે એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવી રહ્યા હતા. એવામાં એમની નજીક ઉભેલા કોઈ અન્ય વ્યક્તિના ફોન પર કોલ આવ્યો અને એણે જેવો જ ફોન રિસીવ કર્યો કે અચાનક આગ લાગી ગઈ. એનું કારણ જાણવાની ઉત્સુકતા એમના મનમાં ઉત્પન્ન થઇ. આ રીતે એમણે ફ્યુઅલ બર્ન રેડિએશન ટેક્નોલોજી બનાવી. આ ટેક્નોલોજી દ્વારા, જીપીએસ, કેમેરા અથવા અન્ય કોઈ ઉપકરણ વગર જ કોઈ પણ વાહનને ટ્રેસ કરી શકાય છે.
જણાવી દઈએ કે મુર્તજા અલીએ બર્ન રેડિએશન ટેક્નોલોજી દ્વારા જીપીએસ, કેમેરા કે અન્ય કોઈ ઉપકરણ વગર જ કોઈ પણ વાહનને શોધી કાઢવાની ટેક્નિકનો આવિષ્કાર કરી ચુક્યા છે. આ સમયે મુર્તજા અલી મુંબઈમાં વૈજ્ઞાનિક કામ કરી રહ્યા છે. એક કંપની સાથે ડીલ ફાઇનલ થવાથી એમને સારી રકમ મળી છે.
જણાવી દઈએ કે પુલવામાના શહીદો માટે બધા સેલિબ્રિટીઓએ યથા શક્તિ રકમ આપી છે, જેથી એમના પરિવારની મદદ થઇ શકે. સાથે જ સરકારે પોતાના વીર જવાનોનો બદલો લેવા માટે પાકિસ્તાન પર એયર સ્ટ્રાઇક પણ કરી હતી, જેમાં લગભગ 300 આતંકવાદીઓ મારવામાં આવ્યાના સમાચાર છે. અહીં સુધી કે એવું માનવામાં આવી રહ્યું છે કે જૈશ એ મોહમ્મદના આગેવાન મસૂદ અઝહરના મૃત્યુના સમાચાર પણ આવ્યા છે. જો કે અત્યારે આ વાતની પુષ્ટિ નથી થઇ શકી.
આ સમયે દરેક દેશવાસીનું દિલ ફક્ત પોતાના શહીદ જવાન માટે ધડકી રહ્યું છે અને એ પણ આશા છે કે આપણે એમની વધારે માં વધારે મદદ કરી શકીએ. સાથે જ આતંકવાદનો સંપૂર્ણ રીતે સફાયો થાય. જણાવી દઈએ કે આ દિવસોમાં ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધ ઘણા તણાવ પૂર્ણ થઇ ગયા છે.
આપણા વિંગ કમાંડર પાકિસ્તાનની કેદમાં ફસાયા હતા એનાથી બંને દેશ વચ્ચે સમસ્યા ઘણી વધી હતી. જો કે વિંગ કમાંડર અભિનંદન સકુશળ પાછા ભારત આવી ગયા છે. પણ પાકિસ્તાનને લઈને અત્યારે પણ ભારતનું વલણ કડક જ છે.