#Budget2018 નાણામંત્રી અરૂણ જેટલી મોદી સરકારનું પાંચમુ સામાન્ય બજેટ સંસદમાં રજૂ કરી રહ્યાં છે. જેની પર દરેકની આશા છે કે અમારે માટે કાંઈક આવે. અરૂણ જેટલીએ બજેટના પહેલા ભાગમાં ખેડૂતો માટે ખુશીના સમાચાર આપ્યાં છે. કેટલી ખુશી મળશે એતો આવનાર સમયજ બતાવશે આવા બજેટ તો દરવર્ષે રજુ થતા હોઇ છે
મોદી સરકાર ભારતીય ખેડૂતોને સશક્ત કરવા માટે બનતા પ્રયત્નો કરી રહી છે. તો જોઈએ ખેડુતો માટે કઈ છે મહત્વની જાહેરાતો
1. અરૂણ જેટલીએ કહ્યું કે હવે ખેડુતોને તેમના ખર્ચનો દોઢ ગણું મળશે. તેમણે કહ્યું કે અનાજનું મુલ્ય ઉત્પાદનના ખર્ચથી દોઢ ગણુ કરવામા આવશે. જેટલીએ તે પણ કહ્યુ કે આ વર્ષે 30 કરોડ ટન ફળોનું ઉત્પાદન થયું છે. સરકારનો હેતુ છે કે વર્ષ 2022 સુધી ખેડૂતો ની આવકમાં બે ગણ વધારો કરવામાં આવે.
2. જેટલીએ કહ્યું કે આપણા 86 ટકાથી વધુ ખેડૂતો લઘુ ખેડુતો છે. તેમના માટે ગ્રામીણ કૃષિ બજારોનો વિકાસ પણ શરૂ કરવામાં આવશે.
3. નાણામંત્રીએ જાહેર કર્યું કે ખેડુતો માટે ઈ-નેમ ગ્રામીણ બજાર બનાવાશે. જેનાથીખેડૂતોને પણ ડિજીટલ બનાવવામાં આવે.
4. અનાજ ઉત્પાદનની ચર્ચા કરતા વિત્ત મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે વર્ષ 2017-18માં આપણા દેશમાં 275 મિલિયન ટન અનાજનું ઉત્પાદન કરવામાં આવ્યું.
5. તેમણે કહ્યું કે બટાકા, ડુંગળી અને ટામેટાના ઉત્પાદન માટે મોદી સરકાર ઓપરેશન ગ્રીનની સ્થાપના કરશે.
મોદી સરકાર ભારતીય ખેડૂતોને સશક્ત કરવા માટે બનતા પ્રયત્નો કરી રહી છે. તો જોઈએ ખેડુતો માટે કઈ છે મહત્વની જાહેરાતો
1. અરૂણ જેટલીએ કહ્યું કે હવે ખેડુતોને તેમના ખર્ચનો દોઢ ગણું મળશે. તેમણે કહ્યું કે અનાજનું મુલ્ય ઉત્પાદનના ખર્ચથી દોઢ ગણુ કરવામા આવશે. જેટલીએ તે પણ કહ્યુ કે આ વર્ષે 30 કરોડ ટન ફળોનું ઉત્પાદન થયું છે. સરકારનો હેતુ છે કે વર્ષ 2022 સુધી ખેડૂતો ની આવકમાં બે ગણ વધારો કરવામાં આવે.
2. જેટલીએ કહ્યું કે આપણા 86 ટકાથી વધુ ખેડૂતો લઘુ ખેડુતો છે. તેમના માટે ગ્રામીણ કૃષિ બજારોનો વિકાસ પણ શરૂ કરવામાં આવશે.
3. નાણામંત્રીએ જાહેર કર્યું કે ખેડુતો માટે ઈ-નેમ ગ્રામીણ બજાર બનાવાશે. જેનાથીખેડૂતોને પણ ડિજીટલ બનાવવામાં આવે.
4. અનાજ ઉત્પાદનની ચર્ચા કરતા વિત્ત મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે વર્ષ 2017-18માં આપણા દેશમાં 275 મિલિયન ટન અનાજનું ઉત્પાદન કરવામાં આવ્યું.
5. તેમણે કહ્યું કે બટાકા, ડુંગળી અને ટામેટાના ઉત્પાદન માટે મોદી સરકાર ઓપરેશન ગ્રીનની સ્થાપના કરશે.