ઓખી વાવાઝોડાના કારણે તા. ૪ થી ૫ ડીસેમ્બર
દરમ્યાન હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.
• ખેડૂત ભાઈઓએ કપાસની વીણી તૈયાર હોય તો વીણી લેવો.
• જીરું, ઘઉં, ધાણા, ચણા, લસણ, ડુંગળી અને શાકભાજી પાકોને પિયત આપવાનું
મુલતવી રાખવું.
• જીરુંના પાકમાં મેન્કોઝેબ દવા ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને
તત્કાલ છાંટવી જેથી કાળી ચરમી/કાળીયા રોગનો ઉપદ્રવ થાય નહિ. વરસાદ પછી પણ
આજ દવાનો ફરીને છંટકાવ કરવો.
• ખેતરમાં રહેલ તૈયાર માલ ઢાંકી દેવો અથવા સલામત સ્થળે રાખી દેવો.
• વરસાદનું વધારાનું પાણી ખેતરમાં ભરાય રહે નહિ તે માટે તેના નિકાલની
વ્યવસ્થા કરવી.
• ફળપાકોમાં પાકા ફળો ઉતારી બજારમાં મોકલી દેવા.
• પશુઓને સલામત સ્થળે રાખવા.
એમ. એફ. ભોરણીયા સાહેબ ની ભલામણ
(કે વી કે નાનાકાંધાસર)
દરમ્યાન હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.
• ખેડૂત ભાઈઓએ કપાસની વીણી તૈયાર હોય તો વીણી લેવો.
• જીરું, ઘઉં, ધાણા, ચણા, લસણ, ડુંગળી અને શાકભાજી પાકોને પિયત આપવાનું
મુલતવી રાખવું.
• જીરુંના પાકમાં મેન્કોઝેબ દવા ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને
તત્કાલ છાંટવી જેથી કાળી ચરમી/કાળીયા રોગનો ઉપદ્રવ થાય નહિ. વરસાદ પછી પણ
આજ દવાનો ફરીને છંટકાવ કરવો.
• ખેતરમાં રહેલ તૈયાર માલ ઢાંકી દેવો અથવા સલામત સ્થળે રાખી દેવો.
• વરસાદનું વધારાનું પાણી ખેતરમાં ભરાય રહે નહિ તે માટે તેના નિકાલની
વ્યવસ્થા કરવી.
• ફળપાકોમાં પાકા ફળો ઉતારી બજારમાં મોકલી દેવા.
• પશુઓને સલામત સ્થળે રાખવા.
એમ. એફ. ભોરણીયા સાહેબ ની ભલામણ
(કે વી કે નાનાકાંધાસર)